"જો મારી તબિયત સારી ન લાગે તો હું દાક્તર પાસે જઇસ " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............. થાય

  • [JEE MAIN 2014]
  • A

    જો મારી તબિયત સારી લાગે તો હું દાક્તર પાસે જઇસ નહી 

  • B

    જો હું દાક્તર પાસે જાવ તો મારી તબિયત સારી હશે 

  • C

    જો હું દાક્તર પાસે જાવ નહીં તો મારી તબિયત સારી હશે 

  • D

    જો હું દાક્તર પાસે જાવ નહીં તો મારી તબિયત સારી હશે નહીં 

Similar Questions

આપેલ વિધાનને ધ્યાનથી જુઓ:

$P$: “સુમન હોશિયાર છે.” $Q$: “સુમન અમીર છે.” $R$: “સુમન પ્રમાણિક છે.” તો “જો સુમન એ અમીર હોય તો અને માત્ર તોજ સુમન એ હોશિયાર અને અપ્રમાણિક હોય. ” આપેલ વિધાનનુ નિષેધ કરો.

  • [AIEEE 2011]

નીચેના પૈકી કયું ખોટું છે ?

વિધાન $p \rightarrow  (q \rightarrow p)$ એ . . . .. . ને તૂલ્ય છે.

  • [AIEEE 2008]

વિધાન "$'96$ એ $2$ અને $3'$ વડે વિભાજ્ય છે" નું નિષેધ વિધાન મેળવો. 

જો નીચે આપેલા બે વિધાનો :

$\left( S _{1}\right):( q \vee p ) \rightarrow( p \leftrightarrow \sim q )$ એ નિત્ય સત્ય છે 

$\left( S _{2}\right): \sim q \wedge(\sim p \leftrightarrow q )$ એ નિત્ય અસત્ય છે 

હોય તો 

  • [JEE MAIN 2020]