"જો મારી તબિયત સારી ન લાગે તો હું દાક્તર પાસે જઇસ " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............. થાય

  • [JEE MAIN 2014]
  • A

    જો મારી તબિયત સારી લાગે તો હું દાક્તર પાસે જઇસ નહી 

  • B

    જો હું દાક્તર પાસે જાવ તો મારી તબિયત સારી હશે 

  • C

    જો હું દાક્તર પાસે જાવ નહીં તો મારી તબિયત સારી હશે 

  • D

    જો હું દાક્તર પાસે જાવ નહીં તો મારી તબિયત સારી હશે નહીં 

Similar Questions

વિધાન $P$ : બધી વાસ્તવિક સંખ્યાઓ માટે,  $x > 5$ અથવા $x < 5$ હોય , નું નિષેધ લખો 

વિધાન "$'96$ એ $2$ અને $3'$ વડે વિભાજ્ય છે" નું નિષેધ વિધાન મેળવો. 

બુલીયન બહુપદી $\left( {p\;\wedge \sim q} \right)\;\;\vee \;q\;\;\vee \left( { \sim p\wedge q} \right)$ એ . . . . સમાનાર્થી છે. .

  • [JEE MAIN 2016]

બુલિયન સમીકરણ $(\mathrm{p} \wedge \mathrm{q}) \Rightarrow((\mathrm{r} \wedge \mathrm{q}) \wedge \mathrm{p})$ એ  . . .   ને તુલ્ય છે.

  • [JEE MAIN 2021]

વિધાન $-1$ : વિધાન $A \to (B \to A)$ એ વિધાન $A \to \left( {A \vee B} \right)$ ને સમતુલ્ય છે.

વિધાન $-2$ : વિધાન $ \sim \left[ {\left( {A \wedge B} \right) \to \left( { \sim A \vee B} \right)} \right]$ એ નિત્ય સત્ય છે 

  • [JEE MAIN 2013]