"જો મારી તબિયત સારી ન લાગે તો હું દાક્તર પાસે જઇસ " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............. થાય
જો મારી તબિયત સારી લાગે તો હું દાક્તર પાસે જઇસ નહી
જો હું દાક્તર પાસે જાવ તો મારી તબિયત સારી હશે
જો હું દાક્તર પાસે જાવ નહીં તો મારી તબિયત સારી હશે
જો હું દાક્તર પાસે જાવ નહીં તો મારી તબિયત સારી હશે નહીં
આપેલ વિધાનને ધ્યાનથી જુઓ:
$P$: “સુમન હોશિયાર છે.” $Q$: “સુમન અમીર છે.” $R$: “સુમન પ્રમાણિક છે.” તો “જો સુમન એ અમીર હોય તો અને માત્ર તોજ સુમન એ હોશિયાર અને અપ્રમાણિક હોય. ” આપેલ વિધાનનુ નિષેધ કરો.
નીચેના પૈકી કયું ખોટું છે ?
વિધાન $p \rightarrow (q \rightarrow p)$ એ . . . .. . ને તૂલ્ય છે.
વિધાન "$'96$ એ $2$ અને $3'$ વડે વિભાજ્ય છે" નું નિષેધ વિધાન મેળવો.
જો નીચે આપેલા બે વિધાનો :
$\left( S _{1}\right):( q \vee p ) \rightarrow( p \leftrightarrow \sim q )$ એ નિત્ય સત્ય છે
$\left( S _{2}\right): \sim q \wedge(\sim p \leftrightarrow q )$ એ નિત્ય અસત્ય છે
હોય તો